Month: August 2023

ગ્રીનમેન વિરલ દેસાઈના પુસ્તક ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’નું મુંબઈમાં વિમોચન

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ઉદ્યોગપતિ, પર્યાવરણવાદી અને લેખક વિરલ દેસાઈના પુસ્તક ‘અર્કિટેક્ટ ઑફ અમૃતપથ’નું મુંબઈ ખાતે વિમોચન યોજવામાં આવ્યું હતું, જ્યાં બાવીસથી વધુ કૉલેજો ધરાવતી મુંબઈની ખ્યાતનામ સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન સોસાયટી…

ગ્રીનમેન વિરલ દેસાઈના પુસ્તક ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’નું મુંબઈમાં વિમોચન

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ઉદ્યોગપતિ, પર્યાવરણવાદી અને લેખક વિરલ દેસાઈના પુસ્તક ‘અર્કિટેક્ટ ઑફ અમૃતપથ’નું મુંબઈ ખાતે વિમોચન યોજવામાં આવ્યું હતું, જ્યાં બાવીસથી વધુ કૉલેજો ધરાવતી મુંબઈની ખ્યાતનામ સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન સોસાયટી…

તલગાજરડાથી મોરારી બાપુએ ચંદ્રયાન -૩ની સફળતાની ભવ્ય ઉજવણી કરી

મહુવા: ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરની ખૂબ જ અપેક્ષિતક્ષણ બુધવારે સાંજે સામે આવી, જેના પર જાણીતા આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના પ્રચારક મોરારી બાપુએ ખુશી જાહેર કરી હતી એટલું જ નહિ…

ટકરમા ગામ ખાતે કેનરા બેંક દ્વારા સેલ્ફ હેલ્પ ગ્રુપ ક્રેડિટ કેમ્પનું આયોજન

કેનેરા બેંક, પ્રાદેશિક કાર્યાલય, સુરત દ્વારા નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા અને મહિલા ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવા માટે ટકારમા ગામ ખાતે સેલ્ફ હેલ્પ ગ્રુપ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. શિબિરમાં…

ધ વર્લ્ડ : હોસ્પિટાલિટી એન્ડ કન્વેન્શન સેન્ટરનો 17મી સપ્ટેમ્બરે યોજાશે ગૃહ પ્રવેશ

ધ વર્લ્ડ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે યોજાયેલ ઇન્વેસ્ટર્સ મીટ & ગ્રીટ માં હિંદવા ગ્રુપના કેયુર ખેની દ્વારા કરાઇ મહત્વપૂર્ણ જાહેરાતો સુરત (ગુજરાત) , 22 ઓગસ્ટ: ભારતની સ્માર્ટ સિટી ની…

સુપ્રસિદ્ધ સિંગર મુકેશના પ્રશંસકો માટે “મુકેશ જન્મ શતાબ્દી મહોત્સવ”નું આયોજન

અમદાવાદ, 22 ઓગસ્ટ, 2023: સિંગર મુકેશના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ ગીતો આજે પણ નાના- મોટા સૌ કોઈને ગમે છે. તેમની 100મી જન્મજયંતિ નિમિત્તે ચાંદની ગ્રુપ, ધોલેરા સર દ્વારા “મુકેશ જન્મ શતાબ્દી…

સુરતમાં જ્વેલરી વર્લ્ડનું અદભૂત એક્ઝિબિશન શરૂ થયું: લાવણ્ય અને સુંદરતાની ઝલક જોવા મળશે

સુરત, ભારત – 17 ઓગસ્ટ, 2023 – જ્વેલરીના શોખીનો, તમારા કૅલેન્ડરને ચિહ્નિત કરો! બહુપ્રતિક્ષિત જ્વેલરી વર્લ્ડ એક્ઝિબિશન 18મી અને 19મી ઓગસ્ટે સુરત શહેરને ધૂમ મચાવશે. આ ઉત્કૃષ્ટ ઇવેન્ટ જ્વેલરી શોખીનો…

પૂજ્ય મોરારી બાપૂએ કેમ્બ્રિજ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી.

પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય મોરારી બાપૂએ કેમ્બ્રિજમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીને નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં શિક્ષકો, માછીમારો અને ખેડૂતોને આમંત્રિત કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની પ્રશંસા…

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પૂજ્ય મોરારી બાપુની રામ કથામાં ભાગ લેવા પહોંચ્યા

કેમ્બ્રિજ, 16મી ઓગસ્ટ– બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક મંગળવારે પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારી બાપુની કેમ્બ્રિજ યુનિવર્સિટીના પરિસરમાં યોજાઈ રહેલી રામ કથામાં ભાગ લેવા પહોંચ્યા હતા અને આ આધ્યાત્મિક કાર્યક્રમની…

શહેરના ઈસનપુર વિસ્તારમાં વિશાલનગર પ્રસિદ્ધિ સોસાયટી ખાતે “ભાગવત સપ્તાહ કથા જ્ઞાનયજ્ઞ” યોજાઇ

અમદાવાદઃ હાલ ચાલી રહેલા પવિત્ર પુરૂષોત્તમ માસમાં ભક્તો ભક્તિમાં લીન જોવા મળી રહ્યાં છે. આ પવિત્ર માસ દરમિયાન સમગ્ર શહેરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત થઇ રહ્યાં છે, ત્યારે શહેરના ઈસનપુર…