સુરતમાં 6 અને 7 જૂન, 2026 એ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં યોજાશે ભવ્ય અને દિવ્ય નાટ્ય અનુભવ- “મેરે કૃષ્ણ”
સુરત હવે ભક્તિ, નાટક અને દ્રશ્ય ભવ્યતાના એક અનોખા સંગમનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. અત્યંત પ્રશંસા પામેલું મેગા થિયેટ્રિકલ પ્રોડક્શન “મેરે કૃષ્ણ” સુરતમાં યોજવાનું છે. આગામી 6 અને 7…
