કતારગામ ખાતે વિનામૂલ્યે નેત્ર આરોગ્ય વિશે સેમિનાર યોજાયો
સુરત: શહેરની આઇ હોસ્પિટલ ASG આઇ હોસ્પિટલ દ્વારા સૌમિત ગ્રુપના સહયોગ થી ધર્મનંદન ડાયમંડ ખાતે નેત્ર આરોગ્ય વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમીનારનો ઉદ્દેશ્ય નેત્ર સંવાદના માધ્યમથી નેત્ર…
