આજે ઈન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાઈન એન્ડ ટેકનોલોજી ખાતે ડીઝાઈનના વિદ્યાર્થીઓના પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત: સંસ્થાના સ્થાપક શ્રી અશોકકુમાર ગોયલના માર્ગદર્શન હેઠળ આયોજીત પદવીદાન સમારોહનો પ્રારંભ ઉદ્યોગ જગતના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યો હતો. સન્માનિત મહેમાનોમાં ડૉ.પી.પી.રાયચુરકર – ડાયરેક્ટર મંત્રા,,, આર્કિટેક્ટ બંકિમ દવે,, સંગીતા ચોક્સી,,…
