સાર્વજનિક યુનિવર્સિટીમાં ચોથો પદવીદાન સમારોહ યોજાયો, 2 હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો એનાયત
IIFTના વાઇસ ચાન્સેલર પ્રો. રાકેશ મોહન જોશી અને નિવૃત્ત ન્યાયમૂર્તિ રવિ આર. ત્રિપાઠીએ પદવીદાન to સમારોહની શોભા વધારી સુરત: ગુણવત્તાપૂર્ણ તથા સસ્તું શિક્ષણ આપતી જાહેર શૈક્ષણિક સંસ્થા તરીકે ઓળખાતી સાર્વજનિક…
