Month: October 2023

“નિમાયા” વિમેન્સ સેન્ટર ફોર હેલ્થ હવે મેટ્રોપોલિટન સિટી અમદાવાદમાં

મહિલાઓને લગતી બીમારીઓ અને પ્રસુતિ સાથે જ IVF ની સારવાર માટે શ્રેષ્ઠ અને અનુભવી ટીમ અમદાવાદ. દક્ષિણ ગુજરાતમાં ત્રણ દાયકાથી પણ વધુ સમયથી તબીબી સેવા માટે નામના ધરાવતા 21st સેંચ્યુરી…

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ આશિમા ટાવર્સ ખાતે શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં, અતિથિ તરીકે શ્રી દેવાંગ દાણી, કોર્પોરેટર, બોડકદેવ એ ખાસ હાજરી આપી હતી. આર્ક ઇવેન્ટના ડો. મિતાલી નાગ તથા તેમના ઓર્કેસ્ટ્રા ગ્રુપે ગરબાની રમઝટ બોલાવી હતી. ચેરમેન નવનીત નાગે ખેલૈયાઓને…

પૂજ્ય મોરારી બાપૂએ બરસાનામાં રામકથાનો શુભારંભ કર્યો

બરસાના, 17 ઓક્ટોબર, 2023: આજથી શરૂ થયેલા નવરાત્રીના પર્વ સાથે આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂએ દિવ્ય રાધાજી માટે વ્રજ ભૂમિના પવિત્ર શહેર બરસાનામાં રામકથાનો શુભારંભ કર્યો છે. બાપૂએ તેમના પ્રવચનની…

જર્મની સ્થિત યુફિઝીઓ કંપની વલસાડને પોતાનું વડું મથક બનાવી 80 દેશોમાં સેવા આપી રહી છે

વલસાડ: ભારતના હૈદરાબાદ, બેંગલોર કે મુંબઇને આઇટી હબ મનાતા આવ્યા છે, પરંતુ હવે આઇટી કંપનીઓ નાના શહેરને પસંદ કરી રહી છે. જોકે, વલસાડની આઇટી કંપની યુફિઝીઓએ વલસાડને પોતાનું વડું મથક…

પૂજ્ય મોરારી બાપૂએ બરસાનામાં રામકથાનો શુભારંભ કર્યો

બરસાના, 17 ઓક્ટોબર, 2023: આજથી શરૂ થયેલા નવરાત્રીના પર્વ સાથે આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂએ દિવ્ય રાધાજી માટે વ્રજ ભૂમિના પવિત્ર શહેર બરસાનામાં રામકથાનો શુભારંભ કર્યો છે. બાપૂએ તેમના પ્રવચનની…

ડિંડોલીની સાંઈ વિલા રેસીડેન્સી ખાતે શ્રીરામ કથાનું આયોજન

રવિવારે ભવ્ય શોભાયાત્રા સાથે થશે કથાનો પ્રારંભ, 24મીએ મહાપ્રસાદીનું આયોજન સુરત. નવરાત્રિના પવિત્ર અવસર પર ડિંડોલી કરાડવા રોડ ખાતેની સાંઈ વિલા રેસીડેન્સી ખાતે ભવ્ય શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું…

વિશ્વની સૌથી વધુ વેચાતી કારોમાં સામેલ ટોયોટા કેમરી કાર સુરતમાં શોકેસમાં મુકાઈ

સુરતમાં ઉધના ખાતે આવેલા ટોયોટાના નવીનતમ ઓથોરાઈઝ ડીલર મુંજાણી ટોયોટા શોરૂમ ખાતે કાર શોકેસ કરવામાં આવી સુરત. કાર ઉત્પાદક કંપની ટોયોટા દ્વારા તેની વિશ્વની સૌથી વધુ વેચાતી કારોમાં સામેલ બેસ્ટ…

જન્મદિવસ પર અમિતાભ બચ્ચને કહ્યું સુરતના સુનીલ શાહએ પહેલા મારા પ્રશંસક છે કે જેમની સાથે ઝૂમ કોલિંગ પર વાત કરી

સુરત. 11મી ઓક્ટોબરના રોજ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનના 81મો જન્મદિવસ સુરત ખાતે તેમના બહુજ મોટા પ્રશંસક અને સુરતના ઉદ્યોગપતિ સુનીલ શાહ દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. સંજીવ કુમાર ઓડિટોરિયમ…

મોરારી બાપુએ મોરબી રામકથાનું સમાપન કર્યું, હૃદયમાં સકારાત્મક પરિવર્તનને પ્રકાશિત કર્યું

મોરારી બાપુએ સ્પષ્ટતા કરી કે મોરબી બ્રિજ કેસમાં કોર્ટનો આદેશ જ સર્વોપરી છે, આરોપીઓને માફ કરવાની હિમાયત કરી નથી તલગાજરડા (ગુજરાત) , 10 ઓક્ટોબર: ગત વર્ષે મોરબી પુલ દુર્ઘટનામાં માર્યા…

કલામંદિર જ્વેલર્સે 18 ઓક્ટોબર 2023 ના રોજ અમદાવાદ માં ગુજરાતના સૌથી મોટા શોરૂમનું ઉદઘાટન કરશે

કલામંદિર જ્વેલર્સ હવે અમદાવાદમાં…, 18 ઓક્ટોબરથી જ્વેલરીના ભવ્ય શોરૂમનો શુભારંભ અમદાવાદ (ગુજરાત) , 10 ઓક્ટોબર: અમદાવાદમાં દાગીના ના શોખીનો ને એક ભેટ મળવાની છે, કારણ કે ગુજરાતના સૌથી મોટા જ્વેલરી…