Month: October 2023

મોરારી બાપુએ મોરબી રામકથાનું સમાપન કર્યું, હૃદયમાં સકારાત્મક પરિવર્તનને પ્રકાશિત કર્યું

મોરારી બાપુએ સ્પષ્ટતા કરી કે મોરબી બ્રિજ કેસમાં કોર્ટનો આદેશ જ સર્વોપરી છે, આરોપીઓને માફ કરવાની હિમાયત કરી નથી તલગાજરડા (ગુજરાત) , 10 ઓક્ટોબર: ગત વર્ષે મોરબી પુલ દુર્ઘટનામાં માર્યા…

ગ્લોબલ એક્સેલેન્સ ફોરમ દ્વારા એક રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ડિયન આઇકોન્સ એવોર્ડ્સ ૨૦૨૩ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો

ગ્લોબલ એક્સેલેન્સ ફોરમ દ્વારા દિલ્હી ની લીલા એમ્બીએન્સ કનવેંશન્સ હોટેલ ના હૉલ માં એક રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ડિયન આઇકોન્સ એવોર્ડ્સ ૨૦૨૩ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં દેશભરના ૨૫ થી વધારે રાજ્યો…

લેખક ગ્રીનમેન વિરલ દેસાઈના પુસ્તકની બીજી આવૃત્તિ માત્ર બે મહિનામાં લોન્ચ થઈ

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણપ્રેમી અને લેખક વિરલ દેસાઈએ જૂન મહિનામાં ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’ નામે અંગ્રેજી અને ગુજરાતીમાં પુસ્તક લોન્ચ કર્યું હતું, જે પુસ્તકને વાચકો દ્વારા અત્યંત બહોળો પ્રતિસાદ સાંપડ્યો…

લેખક ગ્રીનમેન વિરલ દેસાઈના પુસ્તકની બીજી આવૃત્તિ માત્ર બે મહિનામાં લોન્ચ થઈ

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણપ્રેમી અને લેખક વિરલ દેસાઈએ જૂન મહિનામાં ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’ નામે અંગ્રેજી અને ગુજરાતીમાં પુસ્તક લોન્ચ કર્યું હતું, જે પુસ્તકને વાચકો દ્વારા અત્યંત બહોળો પ્રતિસાદ સાંપડ્યો…

Kuche7: સુરતમાં તેના સ્ટેનલેસ સ્ટીલ મોડ્યુલર કિચન સાથે ઉત્તેજના અને વિશિષ્ટતા લાવે છે

Kuche7 સ્ટેનલેસ સ્ટીલ મોડ્યુલર કિચનની દુનિયામાં જાણીતી બ્રાન્ડ છે. કંપનીએ હમણાં જ તેના નવા સાહસની જાહેરાત કરી છે, જે તેની સેવાઓ સુરત, ગુજરાતમાં લાવશે. ભારતના બહુવિધ શહેરોમાં મજબૂત હાજરી સાથે,…

ગાંધીધામ માં ગુરૂકુળ વિસ્તારના પરિવાર ૧૩ વર્ષ ની બાળકી પરના બળાત્કાર ની ઘટના કચ્છ પોલીસની આબરૂ લાગી દાવ પર!!!

ગાંધીધામ માં દાદી સાથે ઘરકામ કરવા જતી ૧૩ વર્ષની આ દિકરી સાથે ની ઘટના સરકાર માટે પણ એક ચેલેન્જ “મહિલા બાળ કલ્યાણ ની વાતો કરનાર નેતાઓ અને સંસ્થાઓ સસ્તી પ્રસિદ્ધિ…

સુરતના આંગણે પહેલી વખત ડિજિટલ અને લકઝરિયસ “કેસરિયા નવરાત્રી”નું આયોજન

ધ મેમોરિસ ઇવેન્ટ દ્વારા સરસાણા એસી ડોમ ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં જાણીતા સિંગર રહેશે ઉપસ્થિત સુરત. ગુજરાતનો મહાઉત્સવ એટલે નવરાત્રી મહોત્સવમાં ઝૂમવા માટે યુવાઓ થનગની રહ્યા છે ત્યારે સુરતના સરસાણા…

નવગુજરાત સમય અને અમદાવાદ મિરર દ્વારા બે દિવસીય પ્રોપર્ટી એક્સ્પોનું આયોજન કરાયું

નવગુજરાત સમય અને અમદાવાદ મિરર દ્વારા બે દિવસીય પ્રોપર્ટી એક્સ્પોનું આયોજન અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલ શ્રી શિવશક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. 30 સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલ આ…

મોરારી બાપુએ મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાનમાં  ઉત્સાહભેર ભાગ લીધો

મોરબી: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામચરિત માનસ ના પ્રચારક મોરારી બાપુ એ રવિવારે મોરબીમાં સ્વચ્છતા કાર્યક્રમમાં ભાગ લઈને ભારત સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સક્રિય યોગદાન આપ્યું હતું. મોરારીબાપુની રામકથા…

હરિયાળી ક્રાંતિના પ્રણેતા સ્વામીનાથનને એસઆરકેના પાંચ હજાર કર્મચારીઓએ પાઠવી શ્રધ્ધાંજલિ

Srk પરિવારના મોભી ગોવિંદ ધોળકિયાએ સંતોકબા માનવ રત્ન એવોર્ડ સમયે સ્વામીનાથન સાથે પસાર કરેલા સમયની યાદો વાગોળી સુરત: ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવનાર પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક અને હરિત…